સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માનસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી " ~" શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો."~

શૈક્ષણિક માહિતી :

Best Educational Home Page



    

વિદ્યાર્થી મિત્રો  બોર્ડની મૂલ્યાંકન કી મુજબ તમે તમારી જાતે ધો-૧૦ ગણિત(૧૨) નું સ્વમૂલ્યાંકન કરી શકશો. PART-B માટેની લીંક નીચે મુજબ છે : 

Higher Secondary Schools Index No List

ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહના બીજા સેમેસ્ટરમાં વિદ્યાર્થીની શાળા ફેરબદલી કરવા અંગે...
© Reserved by "Shixan Mitra" Developed & Managed by Mrs. Alpa Merai &. Powered by Blogger.